હીરા ઉદ્યોગ, મોદી, સૂરત, પ્રધાનમંત્રી માટે શોધ પરિણામ ( 1-4 )
હીરા ઉદ્યોગને બચાવવા પ્રયાસ ...
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યુ કે મંદીની માર સહી રહેલ રાજ્યના હીરા ઉદ્યોગને સંકટથી ઉગારવાના સંબંધે તેમની પ્રધાનમંત્રી મનમોહન સિંહે વિસ્તૃત વાતચીત... સાથે વાતચીત કરતા મોદીએ કહ્યુ ગુજરાતનો હીરા ઉદ્યોગ હાલ મંદીનો ગંભીર માર સહી રહ્યુ છે. જેનાથી રાજ્યમાં હીરા વ્યવસાય સાથે જોડાયેલ લગભગ 10 લાખ લોકો પ્રભાવિત...
gujarati.webdunia.com/newsworld/business/businessnews/0901/07/10901070... - 1130.00kb
હીરા ઉદ્યોગમાં વધુ 50000 રત્નકલાકારો જોડાશે ...
પ્રશાંત પરસાણાએ સુરતના હીરા ઉદ્યોગમાં 9 વર્ષ કામ કર્યું હતું. મંદીમાં બેકાર બન્યાં બાદ તેમણે વતનમાં જઇને પોતાની જમીન પર ખેતી કરવાની શરૂઆત કરી હતી. જોકે... ટૂંક સમયમાં સુરતના હીરા ઉદ્યોગમાં પરત ફરશે. ચાલુ વર્ષે ચોમાસામાં અપૂરતો વરસાદ થવાના કારણે કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહક વાતાવરણ નથી. આથી બે અઠવાડિયામાં સુરત...
gujarati.economictimes.indiatimes.com/articleshow/5230163.cms - 5.00kb
રફ ડાયમંડના પ્રિમિયમમાં ૪થી ૫ ટકાનો વધારો ...
વધતા જતા ભાવથી ચિંતિત હીરા ઉદ્યોગકારો માટે ફરી રફના ભાવવધારાની સમસ્યા ઉપસ્થિત થઈ છે. રફ હીરાના ભાવ યથાવત રહ્યા છે. ત્યાં મધ્યસ્થીરૃપ ડીલરોએ રફ ડાયમંડના... જેટલો વધારો કર્યો છે. હીરા ઉદ્યોગકારો સાથે સંકળાયેલા વર્તુળો મુજબ વિતેલા સપ્તાહ દરમિયાન રફ ડાયમંડના પ્રિમિયમ રેટ વધ્યા છે. ઘણાં ડીલરોએ ગત માસની સરખામણીએ...
sandesh.com/sandesh_article.aspx?newsid=119584 - 1.00kb
અમદાવાદથી અઠવાડિયામાં છ દિવસ હીરાની નિકાસની છૂટ મળશે ...
મુશ્કેલીમાં મુકાયેલો હીરા ઉદ્યોગ પશ્ચિમી દેશોની માંગમાં ફરી વખત વૃદ્ધિ અનુભવી રહ્યો છે ત્યારે હવે તેને અમદાવાદથી અઠવાડિયામાં છ દિવસ આયાત-નિકાસ કરવાનો... કરવાનો વિકલ્પ પણ મળશે. હીરા ઉદ્યોગની માંગના પગલે અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી અઠવાડિયામાં 6 દિવસ હીરાની નિકાસને મંજૂરી આપવાની વિચારણા ચાલી રહી છે...
gujarati.economictimes.indiatimes.com/articleshow/5156501.cms - 5.00kb
સંબંધિત શોધ